જે સમયે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો કે દરેક કન્યા ઓના દરેક બેન્ક મા ઝીરો બેલેન્સ થી ખાતા ખોલાવ્યા શા માટે કોઇપણ શિષ્યવૃત્તિ કન્યા ના ખાતા મા જમા થાય તો આ યોજના મા માતા ની બેન્ક માહિતી શા માટે લેવામાં આવે છે આ યોજના મા વિધ્યાર્થી ની બેન્ક ખાતા ની વિગત લેવામાં આવે અને શિષ્યવૃત્તિ કન્યા ના ખાતા મા જમા થવી જોઇએ નહીતર આ યોજના મા ભષ્ટ્રાચાર થશે એમ હું માનું છું.
જે સમયે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો કે દરેક કન્યા ઓના દરેક બેન્ક મા ઝીરો બેલેન્સ થી ખાતા ખોલાવ્યા શા માટે કોઇપણ શિષ્યવૃત્તિ કન્યા ના ખાતા મા જમા થાય તો આ યોજના મા માતા ની બેન્ક માહિતી શા માટે લેવામાં આવે છે આ યોજના મા વિધ્યાર્થી ની બેન્ક ખાતા ની વિગત લેવામાં આવે અને શિષ્યવૃત્તિ કન્યા ના ખાતા મા જમા થવી જોઇએ નહીતર આ યોજના મા ભષ્ટ્રાચાર થશે એમ હું માનું છું.